નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ લસિકાકણો (Lymphocytes)$(I)$ શરીરના રોગપ્રતિકારક પ્રતિભાવો માટે જવાબદાર
$(b)$ એકકેન્દ્રીય કણો (Monocytes)$(II)$ કણવિહીન શ્વેતકણો (Agranulocytes) છે
$(c)$ તટસ્થકણો (Neutrophils)$(III)$ કુલ શ્વેતકણોમાં સૌથી વધુ સંખ્યા ધરાવતા કોષો
$(d)$ બેઝોફિલ્સ (Basophils)$(IV)$ દાહક પ્રતિક્રિયાઓ (Inflammatory reactions)

  • A
    $a-II, b-III, c-IV, d-I$
  • B
    $a-I, b-II, c-III, d-IV$
  • C
    $a-IV, b-III, c-II, d-I$
  • D
    $a-III, b-IV, c-I, d-II$

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ $- I$કોલમ $- II$
$a$. દ્વિદલ વાલ્વ$p$. મગજ
$b$. મૂત્રપિંડનલિકા$q$. યકૃત
$c$. વાયુકોષ્ઠ$r$. હૃદય
$d$. બૃહદમસ્તિષ્ક$s$. મૂત્રપિંડ
$t$. ફેફસા

નીચેનાને જોડો:
શ્વેતકણોના પ્રકાર | કાર્ય
$A.$ ન્યુટ્રોફિલ્સ | $1.$ હેપરિન અને હિસ્ટામાઈનનો સ્ત્રાવ
$B.$ બેસોફિલ્સ | $2.$ એન્ટિબોડીઝનું નિર્માણ
$C.$ એસિડોફિલ્સ | $3.$ સફાઈકર્તા (Scavenger)
$D.$ મોનોસાઇટ્સ | $4.$ ફેગોસાઇટ્સ (ભક્ષક કોષો)
$E.$ લિમ્ફોસાઇટ્સ | $5.$ એન્ટિ-એલર્જિક અને ઘા રૂઝાવવા
સાચી જોડ નીચેનામાંથી કઈ છે?

ધમની અને શિરામાં રુધિરનું $pH$ કેટલું હોય છે?

વિધાન-$I$ :- શરીર પાસે સ્ટ્રોક વોલ્યુમ તેમજ હૃદયના ધબકારા બદલવાની ક્ષમતા છે અને તેના દ્વારા કાર્ડિયાક આઉટપુટ બદલી શકાય છે.
વિધાન-$II$ :- દરેક કાર્ડિયાક ચક્ર દરમિયાન બે મુખ્ય અવાજો ઉત્પન્ન થાય છે જે સ્ટેથોસ્કોપ દ્વારા સરળતાથી સાંભળી શકાતા નથી.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ $AB / O$ રુધિરજૂથ એ સર્વગ્રાહી છે.
$(2)$ મિત્રલ વાલ્વ / અર્ધચંદ્રાકાર વાલ્વ એ કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo